અયોધ્યાના રામ મંદિરમાં લોકો ખુલ્લેઆમ કરી રહ્યા છે દાન

અયોધ્યાના રામ મંદિરમાં લોકો ખુલ્લેઆમ કરી રહ્યા છે દાન

Mnf network:  અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાના અભિષેક બાદ 23 જાન્યુઆરીથી સામાન્ય ભક્તો માટે મંદિરના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ હજારો લાખોની સંખ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે સમગ્ર દેશભરમાંથી લોકો આવી રહ્યા છે

ત્યારે 22 મી જાન્યુઆરીના રોજ બે લાખનો ચેક આવ્યો હતો અને 6 લાખ રૂપિયા રોકડા આવ્યા હતા. જ્યારે 23મી જાન્યુઆરીના દિવસે 2.62 કરોડ રૂપિયાનો ચેક અને 27 લાખ રૂપિયા રોકડા આવ્યા હતા. 24 મી તારીખે 15 લાખ રૂપિયા રોકડા અને ચેક ની રકમ પણ સામેલ છે

 આની સાથે 25 મી તારીખે 40 હજાર રૂપિયાનો ચેક અને આ ઉપરાંત આઠ લાખ જેટલા રોકડા આવ્યા હતા અને આ ઉપરાંત 26 જાન્યુઆરીના દિવસે એક કરોડ રૂપિયા ઉપરના ચેક અને લગભગ 5.5 લાખ રૂપિયા રોકડા આવ્યા છે .

જ્યારે 28મી તારીખે 12 લાખ રૂપિયાનો ચેક અને રોકડ રકમ આવી છે.ઉપર જણાવેલ તમામ દાનની રકમ અમે કોઈ સોર્સિસ ઉપરથી લીધેલ છે જેથી આ સો ટકા એટલી જ રકમ આવી હોય તેનું તમે કોઈ ગેરંટી લેતા નથી.