રક્ષાબંધન ના ત્યોહાર પર મોટી જાહેરાંત

રક્ષાબંધન ના ત્યોહાર પર મોટી જાહેરાંત

29 ઓગસ્ટ (હિ.સ.)રક્ષાબંધન પર્વને લઈને સુરત મહાનગર પાલિકા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે, તા.૩૦/08/2023નાં રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત સીટીલીંક લી. અંતર્ગત કાર્યરત BRTS બસો તેમજ સીટીબસોમાં તમામ બહેનો તેમજ તેમના 15 વર્ષનાં બાળકોને ફ્રી માં મુસાફરી કરવા દેવામાં આવશે.

હાલમાં BRTS ના કુલ 13 રૂટ તેમજ સીટીબસના કુલ 45 રૂટ ઉપર આશરે દૈનિક 2.50 લાખ જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઇ રહ્યા છે, ત્યારે 30 ઓગસ્ટનાં રોજ રક્ષાબંધન પર્વ નિમિતે સુરત સીટીલીંક લી.