તારક મહેતા શો ને લઈ મહત્વના સમાચાર

તારક મહેતા શો ને લઈ મહત્વના સમાચાર

 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'  શોના શૈલેષ લોઢા એ જણાવ્યું કે તે હાલમાં જ કેસ જીત્યો છે અને અસિત મોદી તેને 1 કરોડ રૂપિયાનું વળતર આપશે. હવે આ સમગ્ર મામલે અસિતે જવાબ આપ્યો છે.

 શો છોડ્યા બાદ તેને ફી ન ચૂકવવા બદલ મેકર્સ સામે કેસ કર્યો હતો અને શૈલેશે જણાવ્યું કે તે હાલમાં જ કેસ જીત્યો છે અને અસિત મોદી તેને 1 કરોડ રૂપિયાનું વળતર આપશે. હવે આ સમગ્ર મામલે અસિતે જવાબ આપ્યો છે.