ચંદ્રયાન 3 ને લીધે જાણો શુ આવી પાકિસ્તાન ની પ્રતિક્રિયા

ચંદ્રયાન 3 ને  લીધે જાણો શુ આવી પાકિસ્તાન ની પ્રતિક્રિયા

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3ને ચંદ્ર પર મોકલ્યું છે.

ભારત 23મી ઓગસ્ટે ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઈતિહાસ રચવા જઈ રહ્યું છે.

ભારતની આ સિદ્ધિ પર પાડોશી દેશ પાકિસ્તાનનો શિક્ષિત વર્ગ ખૂબ જ ખુશ છે અને ભારતના વખાણ કરી રહ્યો છે અને સાથે જ પાકિસ્તાનની દુર્દશા અને સંકુચિત માનસિકતા માટે પોકાર કરી રહ્યો છે.