Breaking: જૂથવાદ ને લઇ છેવટે રંજનબેન ભટ્ટે ચુંટણી લડવા અનિચ્છા દર્શાવી ! સોશ્યલ મીડિયામાં કરી જાહેરાત

Breaking:  જૂથવાદ ને લઇ છેવટે રંજનબેન ભટ્ટે ચુંટણી લડવા અનિચ્છા દર્શાવી ! સોશ્યલ મીડિયામાં કરી જાહેરાત

વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ ઉમેદવારી પાછી ખેંચી

રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવા અનિચ્છા દશાર્વી, સોશિયલ મીડિયામાં કરી જાહેરાત

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. તેઓએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે. તેઓએ પોતાના X હેન્ડલ પર જણાવ્યું છે કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.